મારે અને મારા મિત્ર થાનકીને ફોન પર અવારનવાર નવા નવા વિષયો ઉપર વાતો નીકળે, એક વાર થાનકીએ કહ્યું ” પંચતંત્રની એક વાર્તા છે, નોકરે પોતાની જરુરીયાતને જાળવી રાખવી જોઇએ આ વાત વિષ્ણુ શર્મા નામના પંડીતે હજારો વર્ષો પહેલા પંચતંત્રની વાર્તામાં જણાવેલ છે, અને તે વાતનો બોધ આજેય એટલો જ મહત્વ ધરાવે છે” એમ કહીને તેણે ટૂંકમાં [...]
Archive for March, 2009
“પંચતંત્ર” :૨૨૦૦ વર્ષ જુના આ ગ્રંથના બોધ ૨૧મી સદી માંય એટલા જ બોધ દાયક.
Posted in લેખ on March 19, 2009 | 5 Comments »
કિમ આશ્ચર્યમ : ( જય હો…., જય હો….)
Posted in લેખ on March 17, 2009 | 2 Comments »
જય હો… જય હો ભાઇ ચારે તરફ જય હો.. કયારે, કોની, શા માટે ? ચાલે રાખે છે !
ચુંટણી આવી રહી છે ! કિમ આશ્ચર્યમ ? સૌથી આશ્ચર્ય પમાડે તેવું શું છે ? મારા મિત્ર થાનકીએ છેલ્લા બ્લોગમાં મોટું આશ્ચર્ય જણાવ્યું કે સિક્કીમમાં, સિક્કીમ ડેમોક્રેટીક ફ્રંટને (SDF) હરાવવા કોંગ્રેસ, ભાજપ અને સીપીએમે મોરચો રચ્યો છે નામ આપ્યું છે, [...]
આ માણસે આખી દુનિયાને સરકસ કરતા કરી દીધા.
Posted in લેખ on March 13, 2009 | 3 Comments »
તમને કોઇ એમ કહે કે એક લાકડી લો અને ટેકા વગર જમીન પર રાખી ઉપર ચડો અને બેલેન્સ કરો ! તમે નાકનું ટીચકુ ચડાવીને કહેશો ” કેમ ભાઇ, અમારી પાસે સરકસ કરાવવું છે ? ” બોલો એક માણસનેય તમે સરકસ કરવા મનાવી નથી શકતા ! જ્યારે આ માણસે આખી દુનિયાને સરકસ કરતા કરી દીધા ! [...]
સજન પાંખો આપો તો અમે આવીએ (નામી, અનામી રચનાઓ )
Posted in કવિતા on March 7, 2009 | Leave a Comment »
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપોતો અમે આવીએ..
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા.
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી.
અમે ઊંબરની કોર લગી આવ્યા.
આપી આપીને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ…
બંધન વાળો પ્રેમ કોઇ દસ્તાવેજી કરાર લાગે, એગ્રીમેન્ટ જેવું લાગે, પ્રેમ મુક્ત હોવો જોઇએ, પ્રેમને પાંખો હોવી જોઇએ, ખુલ્લું આકાશ હોવું જોઇએ, ખુલ્લા [...]
તાજ હોટલ વાળાએ બંદુક વાળા તો ઘણી વખત જોયા છે.
Posted in લેખ on March 3, 2009 | 1 Comment »
આતંકવાદી હુમલા પછી હોટલ-તાજ સમાચારોમાં, ટી.વી. માં, પાકિસ્તાન માટે અમેરિકાની રણનીતીમાં, આખી દુનિયામાં, જે નહોતા જાણતા એ લોકોનેય હોટલ તાજની ખબર પડી. તાજ હોટેલ મુંબઇની જ નહીં ભારતની સર-તાજ હોટેલ છે. એક સદીનો આ હોટલનો ઇતિહાસ છે. આ હોટલે બંદુક વાળા આના પહેલા પણ જોયેલા છે. ૧૯૦૩-૦૪ ના અરસામાં ભારતમાં રજવાડા અને રાજકુમારોની ભારે ધાક હતી,જેમ અત્યારના નેતાઓના નબીરાઓ (કુપુત્રો ) પોતાની વગ [...]