મારે અને મારા મિત્ર થાનકીને ફોન પર અવારનવાર નવા નવા વિષયો ઉપર વાતો નીકળે, એક વાર થાનકીએ કહ્યું ” પંચતંત્રની એક વાર્તા છે, નોકરે પોતાની જરુરીયાતને જાળવી રાખવી જોઇએ આ વાત વિષ્ણુ શર્મા નામના પંડીતે હજારો વર્ષો પહેલા પંચતંત્રની વાર્તામાં જણાવેલ છે, અને તે વાતનો બોધ આજેય એટલો જ મહત્વ ધરાવે છે” એમ કહીને તેણે ટૂંકમાં [...]
Archive for March 19th, 2009
“પંચતંત્ર” :૨૨૦૦ વર્ષ જુના આ ગ્રંથના બોધ ૨૧મી સદી માંય એટલા જ બોધ દાયક.
Posted in લેખ on March 19, 2009 | 5 Comments »
જ્યારે પણ લખીશ…
જ્યારે પણ લખીશ ત્યારે સારું લખવાનો પ્રયત્ન કરીશ - પ્રોમિસ.દિનકર ભટ્ટ
૧૯૭૧થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સર્વિસ. પહેલાં અમદાવાદ નરોડા પ્લાન્ટમાં. ૧૯૮૨થી મુંબઈ પાતાળગંગા પ્લાન્ટ. ૧૯૮૨ ઓગસ્ટમાં એક મહિના માટે કંપની તરફથી અમેરિકા ટ્રેનિંગ માટે જવાનો ચાન્સ મળ્યો હતો, સદભાગ્યે. થોડીક વાર્તાઓ, થોડીક કવિતાઓ "ચાંદની", "રંગતરંગ" અને "શ્રીરંગ"માં છપાયેલી. લગભગ ૨૫ વર્ષ પછી ફરી લખવાનું શરૂ કરી રહ્યો છું...Pages
-
Recent Posts
-
Recent Comments
Categories
Archives
Tags
-
મુલાકાતીઓ
- 6,274 hits
Meta