हिमालयो नाम नगाधि राज : આ શ્લોક કવિ શ્રી કાલિદાસ રચિત कुमार संभवम् નામના મહા-કાવ્યનો પહેલો શ્લોક છે. પાર્વતીને વિદાય આપતી વખતે હિમાલય જેવો હિમાલય પણ પિતા તરીકે પીગળી ગયો હતો. કવિ શ્રી કાલિદાસે આ પ્રસંગનું વર્ણન ઘણુજ ભાવુક કરી દે તેવું લખ્યું છે. દિકરી વ્હાલનો દરિયો હોય પણ પિતાને હિમાલય જેમ અવિચલ રહેવાનું હોય [...]
Archive for April 7th, 2009
મૃત્યુ :હિમાલય જેવડા આઘાત પછી પણ કલમને ન રોકી શક્યું
Posted in લેખ on April 7, 2009 | 1 Comment »
જ્યારે પણ લખીશ…
જ્યારે પણ લખીશ ત્યારે સારું લખવાનો પ્રયત્ન કરીશ - પ્રોમિસ.દિનકર ભટ્ટ
૧૯૭૧થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સર્વિસ. પહેલાં અમદાવાદ નરોડા પ્લાન્ટમાં. ૧૯૮૨થી મુંબઈ પાતાળગંગા પ્લાન્ટ. ૧૯૮૨ ઓગસ્ટમાં એક મહિના માટે કંપની તરફથી અમેરિકા ટ્રેનિંગ માટે જવાનો ચાન્સ મળ્યો હતો, સદભાગ્યે. થોડીક વાર્તાઓ, થોડીક કવિતાઓ "ચાંદની", "રંગતરંગ" અને "શ્રીરંગ"માં છપાયેલી. લગભગ ૨૫ વર્ષ પછી ફરી લખવાનું શરૂ કરી રહ્યો છું...Pages
-
Recent Posts
-
Recent Comments
Categories
Archives
Tags
-
મુલાકાતીઓ
- 6,136 hits
Meta