આપણી સંસ્કૃતિમાં અને ભારતીય જીવન શૈલીમાં ૧૦૦ વર્ષના આયુષ્યની કલ્પના છે અને પચ્ચીસ પચ્ચીસ વર્ષના ગાળાને અલગ અલગ આશ્રમ એટલે કે જીવન વ્યવસ્થામાં વહેંચી અને શ્રેષ્ઠ જીવન વિતાવવાનો માર્ગ બતાવેલ છે. ૫૦ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે નિવૃત્તી, નવી પેઢી માટે જીવનનો માર્ગ કરી આપવાનો, પોતે નિર્લેપ બની સંસારની પળોજણ કોરે મૂકી અને જીવનનો ખરો આનંદ માણવાની [...]
Archive for April 24th, 2009
Superannuation-निवृति काळे…विचलीत बुध्धि ।
Posted in લેખ on April 24, 2009 | 6 Comments »
જ્યારે પણ લખીશ…
જ્યારે પણ લખીશ ત્યારે સારું લખવાનો પ્રયત્ન કરીશ - પ્રોમિસ.દિનકર ભટ્ટ
૧૯૭૧થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સર્વિસ. પહેલાં અમદાવાદ નરોડા પ્લાન્ટમાં. ૧૯૮૨થી મુંબઈ પાતાળગંગા પ્લાન્ટ. ૧૯૮૨ ઓગસ્ટમાં એક મહિના માટે કંપની તરફથી અમેરિકા ટ્રેનિંગ માટે જવાનો ચાન્સ મળ્યો હતો, સદભાગ્યે. થોડીક વાર્તાઓ, થોડીક કવિતાઓ "ચાંદની", "રંગતરંગ" અને "શ્રીરંગ"માં છપાયેલી. લગભગ ૨૫ વર્ષ પછી ફરી લખવાનું શરૂ કરી રહ્યો છું...Pages
-
Recent Posts
-
Recent Comments
Categories
Archives
Tags
-
મુલાકાતીઓ
- 6,136 hits
Meta