Feeds:
Posts
Comments

Archive for April 24th, 2009

આપણી સંસ્કૃતિમાં અને  ભારતીય  જીવન શૈલીમાં ૧૦૦ વર્ષના આયુષ્યની કલ્પના છે અને પચ્ચીસ પચ્ચીસ વર્ષના ગાળાને  અલગ અલગ આશ્રમ એટલે કે જીવન વ્યવસ્થામાં  વહેંચી અને શ્રેષ્ઠ જીવન વિતાવવાનો માર્ગ બતાવેલ છે. ૫૦ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે નિવૃત્તી, નવી પેઢી માટે જીવનનો માર્ગ કરી આપવાનો, પોતે નિર્લેપ બની સંસારની પળોજણ કોરે મૂકી અને જીવનનો ખરો આનંદ માણવાની [...]

Read Full Post »