અમારો અમરેલીનો કવિ રમેશ …., પૂજ્ય શ્રી મોરારીબાપુને મે ઘણી વખત પોતાની રામકથામાં રમેશ પારેખને યાદ કરીને તેમની ગઝલ કહેતા સાંભળ્યા છે. બાકી હું શું લખી શકું આ દિગ્ગજ કવિની મહાન સિધ્ધીઓ વિષે ?
૧૭-મે- ૨૦૦૬ ,આજ થી બરાબર ત્રણ વર્ષ પહેલા રમેશ પારેખ આપણી વચ્ચેથી વિદાય લઇને ચાલ્યા ગયા. અમદાવાદથી રાજકોટ જતાં બસમાં જ હ્રદય-રોગનો હુમલો થયો અને રમેશ પારેખ એકા [...]
Archive for May, 2009
રમેશ પારેખ ( હું તેમના વિષે શું લખી શકું ? )
Posted in રુબરુ મુલાકાત on May 17, 2009 | 5 Comments »
જોગી એટલે જોગી(સ્વ.રતિલાલ જોગી “ચાંદની અને રંગતરગ” ના તંત્રિ )
Posted in રુબરુ મુલાકાત on May 14, 2009 | 2 Comments »
જોગી સાહેબની વાત કરવી છે. શ્રી યશવંત ભાઇ ઠક્કરે ઘણી વખત તેમના પ્રતિભાવમાં જોગી સાહેબની મારી વાતો સાથે પોતાની યાદો તાજી કરી છે. મને થયું કે આ ઓલીઆ અને ફકીર સરીખા આદમીને પુરા ભાવ સાથે યાદ કરી લેવાનો આ સમય ચુકવો ન જોઇએ.
થાનકી સાથે મિત્રતા ન થઇ હોત તો કદાચ જોગી સાહેબને ઓળખતો ન હોત. શ્રી યશવંત ભાઇએ કહ્યું તેમ, તે વખતે નવા [...]
એક્સ્ટેન્શન- ( Extension after retirement )
Posted in લેખ on May 3, 2009 | 4 Comments »
આગળનો બ્લોગ- Retirement ( निवृती काळे…) વિષે શ્રી યશવંત ભાઇ ઠક્કરે પ્રતિભાવ આપેલો, તેમની સાથે હું સો ટકા સહમત છું. તેમનો પ્રતિભાવ અને શુભેચ્છા બન્ને હતાં. તેમનો પ્રતિભાવ હતો.
” હવે આપની જ વાત કરું તો આપે લખ્યું છે કે : પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય [...]