Feeds:
Posts
Comments

Archive for May 3rd, 2009

આગળનો બ્લોગ- Retirement ( निवृती काळे…) વિષે શ્રી યશવંત ભાઇ ઠક્કરે પ્રતિભાવ આપેલો, તેમની સાથે હું સો ટકા સહમત છું. તેમનો પ્રતિભાવ અને શુભેચ્છા બન્ને હતાં.    તેમનો પ્રતિભાવ હતો.
” હવે આપની જ વાત કરું તો આપે લખ્યું છે કે :  પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય [...]

Read Full Post »