જોગી સાહેબની વાત કરવી છે. શ્રી યશવંત ભાઇ ઠક્કરે ઘણી વખત તેમના પ્રતિભાવમાં જોગી સાહેબની મારી વાતો સાથે પોતાની યાદો તાજી કરી છે. મને થયું કે આ ઓલીઆ અને ફકીર સરીખા આદમીને પુરા ભાવ સાથે યાદ કરી લેવાનો આ સમય ચુકવો ન જોઇએ.
થાનકી સાથે મિત્રતા ન થઇ હોત તો કદાચ જોગી સાહેબને ઓળખતો ન હોત. શ્રી યશવંત ભાઇએ કહ્યું તેમ, તે વખતે નવા [...]
Archive for May 14th, 2009
જોગી એટલે જોગી(સ્વ.રતિલાલ જોગી “ચાંદની અને રંગતરગ” ના તંત્રિ )
Posted in રુબરુ મુલાકાત on May 14, 2009 | 2 Comments »