Feeds:
Posts
Comments

Archive for September, 2009

વરસાદની અછત  અને દુષ્કાળથી  બચવા માટે એક ગામમાં મેઘરાજા અને ઇશ્વરને મનાવવા ગામનાં મેદાનમાં પ્રાથનાનું  આયોજન કરવામાં આવ્યું. આખું ગામ ભેગું થયું હતું. ફક્ત એક નાનકડો છોકરો છત્રી લઇને આવ્યો હતો. આને કહેવાય આસ્થા,આત્મવિશ્વાસ ( Self-Confidence )
જોકે આ વાત એક ઘડી કાઢેલો સુવિચાર છે,  પણ આપણે જેને આસ્થા કહીએ છીએ, તે આસ્થાના લેવલ વિષે, આસ્થાની [...]

Read Full Post »

ઉમરનો તકાજો દરેકના જીવનમાં ભાગ ભજવે છે , એક કાવ્ય સંગ્રહ પર નજર નાખી, શૂન્ય પાલનપુરી, બરકત વીરાણી, અમૃત ઘાયલ અને બીજા આપણા ઘણા બધા પ્યારા કવિઓની રચનાઓમાં આવેગો,સંવેદનાઓ અને લાગણીઓની ઝલક મળે છે. આમ જુઓતો લાગણી સાથે  સચ્ચાઇ સોએ સો ટકા જોડાયેલી હોય છે એટલે તેનો આદર કરવો એવું મને લાગે છે. અત્યારની ઉંમરને [...]

Read Full Post »