Feeds:
Posts
Comments

Archive for the ‘લેખ’ Category

Trust ( વિશ્વાસ )

નથી આ ઘટના ,નથી સત્ય ઘટના, આ  તો છે પૂર્ણ સત્ય.
એક વર્ષના બાળકને તેના પિતા રમાડતા રમાડતા જ્યારે હવામાં ઉછાળે છે ત્યારે તે બાળક હસતું  રહે છે, તેને ડર નથી હોતો, કારણ કે તેને પુરો વિશ્વાસ હોય છે કે પિતા તેને ઝીલી લેશે , વિશ્વાસનો આ સૌથી ઉત્તમ દાખલો છે.
 
આ કોઇ ઘડી કાઢેલી વાત નથી, [...]

Read Full Post »

વરસાદની અછત  અને દુષ્કાળથી  બચવા માટે એક ગામમાં મેઘરાજા અને ઇશ્વરને મનાવવા ગામનાં મેદાનમાં પ્રાથનાનું  આયોજન કરવામાં આવ્યું. આખું ગામ ભેગું થયું હતું. ફક્ત એક નાનકડો છોકરો છત્રી લઇને આવ્યો હતો. આને કહેવાય આસ્થા,આત્મવિશ્વાસ ( Self-Confidence )
જોકે આ વાત એક ઘડી કાઢેલો સુવિચાર છે,  પણ આપણે જેને આસ્થા કહીએ છીએ, તે આસ્થાના લેવલ વિષે, આસ્થાની [...]

Read Full Post »

( ઘણા સમય પહેલા એક સત્ય ઘટના વાંચેલી, થોડીક મહેનત લઇને ફરી માહિતી મેળવી અને એક ટૂંકી વાર્તાનું રુપ આપવાનું મન થયું, મારા એક મિત્ર નારાયણ પટેલને આ વિષે વાત કરી , તેને મને કહ્યું આ લેખ ફરી વાર બે ત્રણ દિવસ પહેલા જ એક દૈનીકમાં વાંચેલો, મેં નક્કી કર્યું વાર્તા રુપે જે વિચાર મનમાં [...]

Read Full Post »

મારો મિત્ર થાનકી હાલ જર્મનીની ટૂર પર છે. ત્યાં જોવા લાયક સ્થળોની  મુલાકાત લઇ પછી લેખ અને સુંદર તસ્વીરો બ્લોગમાં મૂકે છે. મે તેને કોમેન્ટ લખેલી કે “બર્લિનની ઐતિહાસીક દિવાલ જોવા જરૂર જજે,માનવીય ભાવનાઓને કચડીને ત્યારના શાસકોએ બર્બતાનો કેવો પરચો આપ્યો હતો ? તે અનુભવ, તે દિવાલની પાસે ઉભો રહીને કરજે.”  તેને જવાબમાં જણાવેલ કે “બીજા [...]

Read Full Post »

આગળનો બ્લોગ- Retirement ( निवृती काळे…) વિષે શ્રી યશવંત ભાઇ ઠક્કરે પ્રતિભાવ આપેલો, તેમની સાથે હું સો ટકા સહમત છું. તેમનો પ્રતિભાવ અને શુભેચ્છા બન્ને હતાં.    તેમનો પ્રતિભાવ હતો.
” હવે આપની જ વાત કરું તો આપે લખ્યું છે કે :  પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય [...]

Read Full Post »

આપણી સંસ્કૃતિમાં અને  ભારતીય  જીવન શૈલીમાં ૧૦૦ વર્ષના આયુષ્યની કલ્પના છે અને પચ્ચીસ પચ્ચીસ વર્ષના ગાળાને  અલગ અલગ આશ્રમ એટલે કે જીવન વ્યવસ્થામાં  વહેંચી અને શ્રેષ્ઠ જીવન વિતાવવાનો માર્ગ બતાવેલ છે. ૫૦ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે નિવૃત્તી, નવી પેઢી માટે જીવનનો માર્ગ કરી આપવાનો, પોતે નિર્લેપ બની સંસારની પળોજણ કોરે મૂકી અને જીવનનો ખરો આનંદ માણવાની [...]

Read Full Post »

દરિયાની વાત લખાય, ડુંગરો અને ગીરી શીખરોની વાત લખાય, ગમતા અને અણગમતા માણસો વિષે લખી શકાય તો પછી એક નાના મજાના પંખીડાની વાત કેમ ન લખાય ? ખબર નહીં ક્યાંથી વાત નીકળી ! પણ પંખીડાની વાત નીકળી અને મને અમારા ઘરમાં એક વાર  ફેમિલી મેમ્બર બની ચુકેલા લવ-બર્ડની જોડી યાદ આવી ગઇ.
બહુ મજાની અને નાજુકડી કાયા વાળી સુંદર [...]

Read Full Post »

हिमालयो नाम नगाधि राज :  આ શ્લોક  કવિ શ્રી કાલિદાસ રચિત कुमार संभवम् નામના મહા-કાવ્યનો પહેલો શ્લોક છે. પાર્વતીને વિદાય આપતી વખતે હિમાલય જેવો હિમાલય પણ પિતા તરીકે પીગળી ગયો હતો. કવિ શ્રી કાલિદાસે આ પ્રસંગનું વર્ણન ઘણુજ ભાવુક કરી દે તેવું લખ્યું છે. દિકરી વ્હાલનો દરિયો હોય પણ પિતાને હિમાલય જેમ અવિચલ રહેવાનું  હોય [...]

Read Full Post »

મારે અને મારા મિત્ર થાનકીને ફોન પર અવારનવાર નવા નવા વિષયો ઉપર વાતો નીકળે, એક વાર થાનકીએ કહ્યું ” પંચતંત્રની એક વાર્તા છે, નોકરે પોતાની જરુરીયાતને જાળવી રાખવી જોઇએ આ વાત વિષ્ણુ શર્મા નામના પંડીતે હજારો વર્ષો પહેલા પંચતંત્રની વાર્તામાં જણાવેલ છે, અને તે વાતનો બોધ આજેય એટલો જ મહત્વ ધરાવે છે” એમ કહીને તેણે ટૂંકમાં [...]

Read Full Post »

જય હો…  જય હો  ભાઇ ચારે તરફ જય હો.. કયારે, કોની, શા માટે ? ચાલે રાખે છે !
ચુંટણી આવી રહી છે ! કિમ આશ્ચર્યમ ? સૌથી આશ્ચર્ય પમાડે તેવું શું છે ? મારા મિત્ર થાનકીએ છેલ્લા બ્લોગમાં મોટું આશ્ચર્ય જણાવ્યું કે સિક્કીમમાં, સિક્કીમ ડેમોક્રેટીક ફ્રંટને (SDF) હરાવવા કોંગ્રેસ, ભાજપ અને સીપીએમે મોરચો રચ્યો છે નામ આપ્યું છે, [...]

Read Full Post »

Older Posts »