૧૯૭૦ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન લેખક એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનું ગયા રવિવારે તા. ૩-ઓગષ્ટના ૮૯ વર્ષે અવસાન થયું. વિસરાઇ ગયેલા આ લેખકની ક્રુતિઓ “ગુલાગ આર્કી પેલેગો” અને “વન ડે ઇન ધ લાઇફ ઓફ ઇવાન ડેનિસોવિચ” માં સામ્યવાદના ક્રુર અને લોખંડી સત્તાના વિરોધમાં પકડેલા કેદીઓની યાતના કેમ્પોનું દારુણ ચિત્ર હતું. ૧૯૧૮ થી ૧૯૫૬ સુધી સામ્યવાદના કહેવાતા કટ્ટર શાસકોએ [...]
Posts Tagged ‘સાહિત્ય’
સોલ્ઝેનિત્સીન : ક્રુર, લોખંડી સત્તા સામે પડેલો રશિયન લેખક
Posted in રચનાની ચર્ચા, tagged સાહિત્ય on August 7, 2008 | 2 Comments »
Real હીરો (Bomb defuser)અને વિયેતનામની એક વાર્તા
Posted in લેખ, tagged સાહિત્ય on July 29, 2008 | 2 Comments »
બચાવવા વાળો બે હાથ વાળો પણ હોઇ શકે !
અમદાવાદના બોમ્બ બ્લાસ્ટના દહેશત વાળા અને ભયાનક દ્રશ્યો જોયા. દિમાગ સૂન્ન થઇ ગયું. ક્ષણ ભરમાંજ માણસ કેવો અનાથ થઇ જાય છે ! બચાવવા વાળો હજાર હાથ વાળો છે,એવો ખયાલ પણ ખોટો પડતો હોય તેવું લાગે, અને આવા સમયે બે હાથ વાળો જાંબાઝ, જાનની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવવા આવી જાય ત્યારે લાગે [...]
બક્ષીજીનું પ્રશ્નોપનિષદ / બક્ષીશાસ્ત્ર -૧
Posted in રચનાની ચર્ચા, tagged સાહિત્ય on July 12, 2008 | 1 Comment »
(૪ થી માર્ચ , ૨૦૦૬. બક્ષીજીએ લખ્યું હતું . મારૂં પોતાનું એક પ્રશ્નોપનિષદ છે. લોકોની સહમતિ કે અસહમતિ સાથે મારે કોઇ લેવા દેવા નથી.)
આ માણસનું પોતાનું એક આગવું દર્શનશાસ્ત્ર હતું . પ્રસાદમાં કોઇ કેળું આપે તો છાલ સાથે ન ખવાય. પોતાના તર્કમાં જે વિચાર બંધબેસતો ન આવે, તે વાતને આ માણસ કેળાની છાલની જેમ ફેંકી [...]