( આના પહેલાના બ્લોગમાં ક્રાન્તિકારી બટુકેશ્વર દત્ત વિષે લખેલ છે ) બટુકેશ્વર દત્તે એક જગ્યાએ લખ્યું છે કે શહીદો અને ક્રાન્તિકારીઓના જીવનની એવી એક પહેલુ છે જે લોક હૃદય સુધી બહુ ઓછા પ્રમાણમા પહોંચી છે. વાંચો તેમના જ શબ્દોમાં.
फांसी की रस्सी से झुलते हुए शहीदो को तो लोगोने पहेचाना, परन्तु संसार के सारे बंन्धनो का अतिक्रमण करने वाले कामना और वासना रहित वैरागी विप्लवी ह्रुदय से लोग अपरिचित रह गये । विप्लवीओ की मोह से वैराग्य करने वाली साधना, जीससे उनका चरित्र उत्कर्ष के उच्च शिखर तक पहुंच शका । उन के आत्मबलिदान की राजनैतिक प्रतिक्रियाओसे यह बाते लोगो से ओझल रह गइ ।
नि:संदेह क्रान्तिकारी आंदोलनका स्वरुप राजनैतिक रहा होगा, परन्तु उनके आत्मबलिदान का मूल्यांकन केवल राजनैतिक कसोटी पर करना पर्याप्त नहीं होगा किंन्तु उनका कर्मयोगी, सर्वत्यागी, सन्यासी जैसा वैरागी व्यक्तित्व जिन्होने अपने सर्व आत्मिय जनो को छोड कर भारतमाता के चरणो मे अपना यौवन धन न्योच्छावर करदिया । ये भावपुर्ण बात को हृदय मे उतार कर उनको याद करना, वही उनके प्रति सही श्रध्धांजली होगी ।
-बटुकेश्वर दत्त
***********************************************************
बेटा एक उठाले कौनसी पसंद है ?
ચંદ્રશેખર આઝાદ અને તેમના સાથીઓ જ્યારે જરૂરી મિટીંગ માટે મળતા ત્યારે બધા ક્રાન્તિકારીઓ પોતપોતાની પિસ્તોલ સાફ સફાઇ માટે ટેબલ પર ગોઠવી દેતા. આઝાદે એકવાર બધી પિસ્તોલ એક લાઇનમાં ગોઠવીને દુર્ગાભાભીના નાના પુત્ર શચીને કહ્યું ” बेटा उठाले एक, कौनसी पसंद है ? ” ( દુર્ગા ભાભી એટલે શહીદ ભગવતી ચરણ બોહરાના ધર્મપત્નિ. ભગવતી ચરણ બોહરાના પિતા રેલ્વેના મોટા અધીકારી અને અંગ્રેજો તરફથી રાયબહ્હાદુર નો ઇલ્કાબ મેળવનાર વ્યક્તિ હતાં છતા ભગવતી ચરણજી ભારતમાતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરવા ક્રાન્તિકારી ગતિવિધીઓમાં શામેલ થયા અને દુર્ગાદેવીએ પણ સક્રિય ભાગ લીધો હતો. ભગતસિંહના સાથીદાર હતાં. રાવિ નદીના તટપર બોમ્બ પરીક્ષણમાં બોમ્બ ફાટતા ભગવતી ચરણજી શહીદ થયા હતા. )
गोली से लंदन मे ही उडा दीया ।
વીર સાવરકર જ્યારે લંડનમાં હતા ત્યારે યુવાન ક્રાન્તિકારી મદનલાલ ઢીંગરાએ આવીને કહ્યું, ” लोर्ड कर्जन वाइल ने कल जो भाषन दीया वो मैने सुना । बहुत ही अपमान जनक शब्दो का इस्तेमाल कर रहाथा । वो बोला भारत मे हमारी दो पत्नियां है, एक हिन्दु और दूसरी मुसलमान । तो, जबभी हमारा वाइसरोइ भारत जायेगा, वो दो पत्नियों का फर्ज बनता है कि उनका भलीभाती स्वागत करे ।
મદન લાલ ઢીંગરા એક દમ આવેશમાં અને ગુસ્સામાં હતાં, વીર સાવરકરે કહ્યું, ” तुमने ये सुन कैसे लीया ? उस अंग्रेज के बच्चे को उसी जगह ढेर क्यों नहीं कर दिया ? ” – મદન લાલે કહ્યું – ” मेरे पास पिस्तोल कहां थी ! दीजीये एक ” સાવરકરે પોતાના ખીસ્સામાંથી ૨૬ રૂપિયા કાઢ્યા અને ક્રાન્તિકારી ગૌરીશંકરને આપ્યા ” जाओ एक पिस्तोल खरीद के मदन लाल को दो । ”
મદન લાલ ઢીંગરાએ કર્જન વાઇલને લંડનમાં ભરીસભામાં ગોળીથી ઢાળી દીધો. તેમને ફાંસીની સજા થઇ. શહીદે ફાંસીએ ચડતા પહેલા સંદેશ આપ્યો હતો – ” ભારત માના આ ગરીબ પુત્ર પાસે થોડુક રક્ત સિવાય સમર્પણ માટે બીજુ કંઇ નથી. જે હું ચરણોમાં અર્પણ કરું છું ”
બ્લોગ-૧૧૦